Pradhanmantri Mudra Loan Yojana: હવે મેળવો વગર ગેરંટીએ રૂ.10 લાખ સુધીની લોન, શુ તમે બિઝનેસ શરુ કરવાનું વિચારી રહ્યા છો તો જાણો

Pradhanmantri Mudra Loan Yojana

Pradhanmantri Mudra Loan Yojana: મિત્રો હાલમાં ઘણા લોકો નવો ધંધો શરુ કરવાની યોજના બનાવી રહ્યા છે ત્યારે દેશના યુવાનોને આત્મનિર્ભર અને પગભર બનાવવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે કોઈપણ ગેરંટી વિના રૂ.૫૦ હજાર થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપી રહી …

Read more

PM Ujjwala Yojana: મોદી સરકારની આ યોજનામાં ફટાફટ કરો અરજી, ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર

PM Ujjwala Yojana

દેશની સૌથી પ્રખ્યાત અને સરકારની મોટી યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PM Ujjwala Yojana) હેઠળ, ગરીબ પરિવારોને મફત એલપીજી કનેક્શન આપવામાં આવે છે. 2016માં શરૂ થયેલી આ યોજનાનો લાભ મેળવવા માટે માત્ર મહિલાઓએ જ ઔપચારિક રીતે આગળ આવવું પડશે, એટલે કે આ યોજના માત્ર મહિલાઓ માટે છે. ચાલો વિગતવાર જાણીએ કે આ યોજનામાંથી કોને મફત એલપીજી કનેક્શન …

Read more

PM Matru Vandana Yojana: પરીણિત મહિલા માટે સરકારની જોરદાર યોજના, મહિલાના ખાતામાં આવશે 6,000 રૂપિયા

PM Matru Vandana Yojana

PM Matru Vandana Yojana: મોદી સરકારે આ યોજના લોન્ચ કરી છે. આ યોજના હેઠળ મહિલાઓને પૈસા આપવામાં આવે છે જેથી સમગ્ર દેશમાં જન્મેલા બાળકો કુપોષિત ન રહે અને તેમને કોઈ પણ પ્રકારની બીમારી ન થાય. તેને ધ્યાનમાં રાખીને આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના મહિલાઓ માટે ફાયદાકારક છે. યોજના હેઠળ કેટલી સહાય મળશે …

Read more

PM Awas Yojana 2024: પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આ 11 દસ્તાવેજોની જરૂર પડશે, જાણો કયા દસ્તાવેજની જરૂર પડશે

PM Awas Yojana 2024

PM Awas Yojana 2024: અમદાવાદમાં રહેતા સામાન્ય પરિવારના લોકોમાં આજકાલ એકજ વિષય પર ચર્ચા ચાલી રહી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફોર્મ ભર્યું કે નહીં? જી હા, ફોર્મ ભરવાનું ચાલું થઈ ગયું છે અને આ આવાસ યોજનામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 મે 2024 છે. PM Awas Yojana માં આ 11 દસ્તાવેજોની જરૂર પડશે, જાણો …

Read more

PM Awas Yojana: PM આવાસ યોજનામાં ફોર્મ ભરતી વખતે આ 7 બાબતોનું ખાસ ધ્યાન રાખવું અને જો ભૂલ થઈ તો ફોર્મ રદ થઈ જશે

PM Awas Yojana

Pradhan Mantri Awas Yojana: અમદાવાદમાં સસ્તું ઘરનું ઘર શોધી રહેલા મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS કેટેગરીના આવાસ યોજનાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ફોર્મ ભરવાની આ પ્રક્રિયા 13 મે 2024 સુધી ચાલશે. ફોર્મ ભરતી વખતે કઇ બાબતોનુ ધ્યાન રાખવુ તેના વિશે જાણકારી મેળવીશુ. PM Awas Yojanaમાં ફોર્મ …

Read more

Lakhpati Didi Yojana: મહિલાઓના ખાતામાં આવશે 5 લાખ રૂપિયા, PM મોદી સરકારની શાનદાર સ્કીમ

Lakhpati Didi Yojana

Lakhpati Didi Yojana: દેશની મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્રની મોદી સરકાર ઘણી સરકારી યોજનાઓ ચલાવી રહી છે. મોદી સરકારે પોતાના ભાષણમાં લખપતિ દીદી યોજનાનો ઉલ્લેખ ઘણીવાર કર્યો છે. 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણામંત્રીએ આ યોજનાની ચર્ચા કરી હતી. આ યોજના અંતગર્ત સરકાર તમને 1 થી 5 લાખ રૂપિયા સુધીનો ફાયદો આપી રહી છે. જાણી …

Read more

PM Svanidhi Yojana: આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ, આ સ્કીમમાં મળે છે કોઈ પણ ગેરંટી વગર રૂપિયા!, જાણો આ સ્કિમ વિશે

PM Svanidhi Yojana

PM Svanidhi Yojana: કેન્દ્ર સરકારે આ યોજનાની સફળતાને જોતા આગામી સમયમાં પણ તેણે ચાલું રાખવાનો નિર્ણય લીધો છે. આ સ્ક્રીમ હેઠળ સરકાર રોજગારીની શરૂઆત માટે કોઈ પણ જાતની ગેરંટી વગર લોન આપી રહી છે. આધાર કાર્ડ લાવો અને 50 હજાર લઈ જાઓ આધાર કાર્ડ ઉપર સરકાર 50 હજારની લોન આપશે – PM Svanidhi Yojana PM …

Read more

Ration card: રાશન કાર્ડને લઈને નવા નિયમો રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત નહિંતર મફતમાં મળતું અનાજ થઇ જશે બંધ

Ration card E-KYC is mandatory for Ration card holders

E-KYC is mandatory for Ration card holders: રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત નહિંતર મફતમાં મળતું અનાજ થઇ જશે બંધ, ભારત દેશમાં હવે કરોડો લોકો રાશન કાર્ડ દ્વારા સરળતાથી રાશન મેળવીને તેમની આજીવિકા કમાય છે અને પોતાનુંં જીવન ગુજારે છે, તો રાશન કાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનમાં જઈને તેમનું રાશન મેળવી શકે એ માટે કોરોનાના …

Read more

Namo Lakshmi Yojana Gujarat: નમો લક્ષ્મી યોજના ગુજરાત દ્વારા ધોરણ 9 થી 12 ની દિકરીઓને મળશે સહાય, જાણો કેવી રીતે અરજી કરવી.

Namo Lakshmi Yojana Gujarat

Namo Lakshmi Yojana Gujarat: ગુજરાતના નાણામંત્રીએ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024ની જાહેરાત કરી છે. 02 ફેબ્રુઆરી 2024 ના રોજ, ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ગુજરાત માટે 1250 કરોડનું બજેટ પસાર કર્યું.આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. “નમો લક્ષ્મી …

Read more

PM Kisan યોજનાનો 16મો હપ્તો જાહેર, 9 કરોડ ખેડૂતો માટે ખુશ ખબરી, ખેડુતોના ખાતામાં ₹21000 કરોડ થયા જમા, તમારા ખાતામાં આવ્યા કે નહી જુઓ ?

PM Kisan યોજનાનો 16મો હપ્તો જાહેર 9 કરોડ ખેડૂતો માટે ખુશ ખબરી, તમારા ખાતામાં આવ્યા કે નહીં અત્યારેજ કરો ચેક

PM Kisan Samman Nidhi યોજનાનો 16મો હપ્તો કર્યો જાહેર – PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ PM નરેન્દ્ર મોદીએ PM કિસાન સન્માન નિધિ યોજનાનો 16મો હપ્તો જાહેર કર્યો છે ત્યારે PM મોદીએ બુધવારે મહારાષ્ટ્રના યવતમાલથી લગભગ 9 કરોડ લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 21,000 કરોડ ટ્રાન્સફર કર્યા. તમને જણાવી દઈએ કે પીએમ કિસાનના લાભાર્થીઓને વાર્ષિક …

Read more