Ration card: રાશન કાર્ડને લઈને નવા નિયમો રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત નહિંતર મફતમાં મળતું અનાજ થઇ જશે બંધ

E-KYC is mandatory for Ration card holders: રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત નહિંતર મફતમાં મળતું અનાજ થઇ જશે બંધ, ભારત દેશમાં હવે કરોડો લોકો રાશન કાર્ડ દ્વારા સરળતાથી રાશન મેળવીને તેમની આજીવિકા કમાય છે અને પોતાનુંં જીવન ગુજારે છે, તો રાશન કાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનમાં જઈને તેમનું રાશન મેળવી શકે એ માટે કોરોનાના સમયગાળા દરમિયાન, લોકોને રાશન કાર્ડ દ્વારા મફત રાશનની ફાળવણી કરવામાં આવી હતી જે યોજના હજુ પણ ચાલુ છે. રાશન વિતરણમાં થતી ગેરરીતિઓને રોકવા માટે સરકારે આ મહત્વપૂર્ણ પગલું અપનાવ્યું છે. તેથી જ રાશન કાર્ડને લઈને નવા નિયમો બનાવવામાં આવ્યા છે એના વિશે આપડે જાણીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

રાશન કાર્ડને લઈને આવ્યા નવા નિયમો – Ration card ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત

Ration card E-KYC is mandatory for ration card holders: ખાદ્ય પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે આ માટે સૂચનાઓ જારી કરી છે.હવે રેશન કાર્ડ માટે ઇ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ઈ-કેવાયસી કરાવ્યા પછી જ તમને રાશન મળશે, નહીં તો તમને મફત અનાજ મળવાનું બંધ થઈ જશે. આ ઉપરાંત, તમે સરકાર દ્વારા આપવામાં આવતી સુવિધાઓથી પણ વંચિત રહેશો. એટલા માટે તમારા રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.

આ પણ વાંચો: હવે આ રીતે ઘરે બેઠા રેશનકાર્ડમાં પત્ની અને બાળકોના નામ પણ કરો એડ, જાણો કેવી રીતે ?

રેશનકાર્ડધારકો માટે ઇ-કેવાયસી – Ration card ને આધાર કાર્ડ સાથે લિંક કરવાના ઘણા ફાયદા છે

Ration card – તો મિત્રો તમે આનાથી નકલી રેશનકાર્ડ દૂર થશે જેના આધારે અયોગ્ય લોકો સબસિડીનો લાભ લઈ રહ્યા છે જે ગરીબી રેખા નીચે (બીપીએલ) પરિવારોને આપવી જોઈએ.જો રેશનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું હોય, તો પરિવારો નકલી દસ્તાવેજોના આધારે બનાવેલા એક કરતા વધુ રેશનકાર્ડ મેળવી શકશે નહીં. આધારને રેશનકાર્ડ સાથે લિંક કર્યા બાદ છેતરપિંડીની ગતિવિધિઓ રોકી શકાશે.

આ પણ વાંચો: રેશનકાર્ડ ધારકો માટે સારા સમાચાર, હવેથી આ સુવિધાઓ મળશે, રાજ્ય સરકારે જાહેરાત કરી

રેશનકાર્ડધારકો ઇ-કેવાયસી બાદ બાયોમેટ્રિક્સ રાશનનું વિતરણ કરતી PDS દુકાનોને સાચા લાભાર્થીઓને ઓળખવા અને લાભોનું સંચાલન કરવામાં મદદ કરશે. પીડીએસ રાશનની ચોરી અટકાવી શકાય છે. આધાર કાર્ડ રેશન વિતરણ પ્રણાલીમાં જવાબદારી લાવે છે, આમ ભ્રષ્ટ વચેટિયાઓને ઓળખવામાં અને દૂર કરવામાં અને સિસ્ટમને વધુ સારી બનાવવામાં મદદ કરે છે માટે Ration card ધારકો માટે ઇ-કેવાયસી કરાવવું એ ફરિયાજિયાત બની ગયુ છે.

રેશનકાર્ડધારકો ઇ-કેવાયસી માટે તથા રેશનકાર્ડ ઓફિશિયલ વેબસાઇટ પર જવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો: રેશનકાર્ડની નવી યાદી જાહેર, આ લોકોને જ મળશે મફત રાશન

વધુમાં આવનાર રેશનકાર્ડને લગતી તમામ પ્રકારની માહીતી માટે અમારી Digital Gujarat Portal ની મુલાકત લેતાં રહો. આભાર….