Samras Hostel Admission 2024: આ હોસ્ટેલ વિધ્યાર્થીઓને રહેવા-જમવાની સગવડ મફતમાં મળશે, આજે જ લઈ લો સમરસ હોસ્ટેલમાં એડમિશન

Samras Hostel Admission 2024

Samras Hostel Admission 2024: ગુજરાત રાજ્યના અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે વતનથી દૂર જવાનું થાય ત્યારે આમથી તેમ ભટકવું પડે છે. જેના લીધે ઘણીવાર વિદ્યાર્થીઓ ભણવાનું છોડી દેતા હોય છે. ત્યારે રહેવા અને જમવાની સગવડ સહિતની સુવિધા માટે આમથી તેમ ભટકવું ન પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા સમરસ છાત્રાલયની સુવિધા …

Read more

PM Kisan 17th installment: આ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો નહીં મળે, અહીંથી જાણો શું છે કારણ

PM Kisan 17th installment

PM Kisan 17th installment: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા જમાં કરવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે. જે 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં આ યોજનાના 16 હપ્તા જમાં કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં 17મો હપ્તો જાહેર કરવામાં …

Read more

Coaching Sahay Yojana 2024: ધોરણ 11 – 12 સાયન્સના વિદ્યાર્થીઓને મળશે રૂ. 15,000ની ટ્યુશન ફી, જાણો કેવી રીતે કરશો અરજી , શુંં જોઇશે ડોક્યુમેન્ટ વગેરે

Coaching Sahay Yojana 2024

Coaching Sahay Yojana 2024: ટ્યુશન સહાય યોજનાનો હેતુ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત, વિધુર, વિકલાંગ અને વંચિત જ્ઞાતિના ધોરણ ૧૧ અને ૧૨ના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન ફી માટે રૂ. 15,000ની ટ્યુશન ફી લેખે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. Coaching Sahay Yojana 2024: ધોરણ 11 -12 સાયન્સના વિદ્યાર્થીઓને મળશે રૂ. 15,000/- ની …

Read more

Digital Gujarat Scholarship 2024: ફી ભરવા માટે 2 લાખ સુધીની શિષ્યવૃત્તિ મળશે, લાભ લેવા માટે અત્યારે જ અહીંથી અરજી કરો

Digital Gujarat Scholarship 2024

Digital Gujarat Scholarship 2024:આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ પૂરી પાડે છે. જે વિદ્યાર્થીઓ અનામત કેટેગરીના છે અને ગુજરાતના કાયમી રહેવાસી છે તેઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. Digital Gujarat Scholarship 2024 યોજનાઓ સંબંધિત તમામ માહિતી અહીં ઉપલબ્ધ છે જેમ કે યોજનાની સૂચિ, કોણ કઈ યોજના માટે અરજી કરી …

Read more

PM Mandhan Yojana : ફક્ત 200 રુપિયામાં 36 હજાર રુપિયાનું પેન્શન, ઉપરથી સરકારીની ગેરંટી તો બીજુ શું જોઈએ?

PM Mandhan Yojana

pm mandhan yojana : સરકાર ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવીને તેમના માટે આર્થિક સુધારણાનો માર્ગ મોકળો કરે છે. દેશના લાખો ખેડૂતો પણ આ યોજનાઓનો લાભ લઈ રહ્યા છે. હવે સરકારે દેશના વૃદ્ધ ખેડૂતોને 3000 રૂપિયાનું પેન્શન આપવાની યોજના શરૂ કરી છે, જેમાં 200 રૂપિયાના રોકાણ પર પેન્શનનો લાભ મળે છે. Pradhan Mantri Shram Yogi Maan-dhan Yojana 2024 …

Read more

Ayushman Card: આયુષ્માન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો શું કાર્ડ બંધ થઈ જાય? જાણો સરકારના નિયમ શું છે.

Ayushman Card

Ayushman Card: આયુષ્માન યોજના હેઠળ જે લોકો આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરે છે તેમને ઘણી વાર સવાલ થતો હસે કે જ આયષ્માન કાર્ડનો ઉપયોગ કરવામાં ન આવે તો શુ કાર્ડ બંધ થઇ જાય? તો આપણે આગળ સરકારના નિયમો શુ છે જેના વીશે આગળ લેખમાં માહિતી મેળવીશુ. આયુષ્માન કાર્ડનો ઉપયોગ ન કરવામાં આવે તો શું કાર્ડ બંધ …

Read more

Namo Lakshmi Yojana: શાળાઓમાં ભણતી દીકરીઓને 50 હજારની સહાય મળશે, જાણો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરશો?

Namo Lakshmi Yojana

નમો લક્ષ્મી યોજના (Namo Lakshmi Yojana) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક સામાજિક કલ્યાણ યોજના છે, જે મુખ્યત્વે કન્યાઓના આર્થિક સશક્તિકરણ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ, દીકરીઓના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અને તેમના શિક્ષણ અને આરોગ્યમાં સુધારવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. શાળાઓમાં ભણતી દીકરીઓને 50 …

Read more

PM Kisan 17th Installment: આ તારીખે ખાતામાં આવશે 17મો હપ્તો, લિસ્ટમાં તમારુ નામ આ રીતે ચેક કરો

pm kisan yojana 17th installment date

લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ 12 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. પીએમ કિસાન યોજનાના 17મા હપ્તાની રિલીઝની તારીખ વિશે વાત કરીએ તો હજુ સુધી તેની જાહેરાત કરવામાં આવી નથી. જો આપણે સરકાર દ્વારા જાહેર …

Read more

Solar Rooftop Yojana: આ યોજના હેઠળ મફતમાં વીજળી મળશે અને 78,000 સુધીની સરકાર સબસિડી મળશે, જાણો આ યોજના વીશે.

Solar Rooftop Yojana

સોલાર રૂફટોપ યોજના(Solar Rooftop Yojana) ભારતમાં સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી એક મહત્વની યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ છે સૌર ઊર્જા (સોલાર એનર્જી) નો ઉપયોગ વધારવો અને પર્યાવરણીય સુધારણા માટે પ્રોત્સાહન આપવું. આ યોજના હેઠળ, લોકો પોતાના ઘર કે વ્યાવસાયિક સ્થળોના છાપરાં પર સૌર પેનલ લગાવી શકે છે અને વિજળી ઉત્પન્ન કરી શકે છે. આ …

Read more

Ayushman Bharat Yojana: આ યોજનામાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સહાય મળશે. જાણો કેવી રીતે લાભ મળશે

Ayushman Bharat Yojana

Ayushman Bharat Yojana: ભારત સરકાર દેશના નાગરિકોના આર્થિક રીતે નબળા વર્ગો માટે આયુષ્માન ભારત યોજના ચલાવી રહી છે, જેને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના વર્ષ 2018માં શરૂ કરી હતી. આ યોજના દેશના ગરીબ લોકો માટે એક પ્રકારની સ્વાસ્થ્ય વીમા યોજના છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને …

Read more