JUNAGATH Aanganvadi Bharti: જુનાગઢ જિલ્લામા વિવિધ જગ્યાઓ પર 10 અને 12 પાસ માટે ભરતી

JUNAGATH Aanganvadi Bharti: ગુજરાત રાજયમા આવેલી આંગણવાડીઓમા આંગણવાડી કાર્યકર અને તેડાગર ની 10000 ખાલી જગ્યાઓ ભરવા માટે હાલમા મોટી ભરતી કરવામા આવી છે. જેમા જિલાવાઇઝ દરેક જિલ્લાની ભરતી જાહેરાતો આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયત વિસ્તારની આંગણવાડી (JUNAGATH Aanganvadi Bharti) ભરતી જાહેરાત આવેલી છે. ભરતી ની જરૂરી વિગતો નીચે મુજબ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જુનાગઢ આંગણવાડી ભરતી

  • આર્ટીકલનુ નામ રાજકોટ આંગણવાડી ભરતી
  • જોબ સંસ્થા જુનાગઠ જિલ્લા પંચાયત
  • પોસ્ટનો પ્રકાર આંગણવાડી કાર્યકર ભરતી
  • આંગણવાડી તેડાગર ભરતી
  • જગ્યાઓ 40
  • ફોર્મ ભરવાની તારીખ 8-11-2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30-11-2023
  • અરજી પ્રકાર ઓનલાઇન
  • ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in

JUNAGATH Aanganvadi Bharti 2023

  • જુનાગઠ જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની આંગણવાડીઓમા ખાલી રહેલી જગ્યાઓ ભરવા માટે JUNAGATH Aanganvadi Bharti ભરતીની જાહેરાત આવેલી છે.
આંગણવાડી કાર્યકર
ભરતી ખાલી જગ્યાઓ
13
આંગણવાડી તેડાગર
ભરતી ખાલી જગ્યાઓ
23

JUNAGATH Aanganvadi Bharti: જરૂરી સૂચનાઓ

  • ઉમેદવાર મહિલા જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તે અંગે મામલતદારશ્રી દ્વારા પ્રમાણિત કરેલ જન સેવા કેન્દ્રનું નિયત નમુનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે. (માર્ગદર્શિકા મુજબ)
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખને કટ-ઓફ-ડેટ ગણવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખે મહિલા અરજદારની ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય નિયત લાયકાત માટેના માપદંડ પૂર્ણ થયેલા હોવા જોઈએ.
  • આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા ઉમેદવારર્ની ઉંમર અરજી કરતી વખતે તેને 18 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ અને અરજદારની ઉમર 33 વર્ષથી વધારેના હોવી જોઈએ. અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનદસેવામાં પસંદગી માટે અરજી કરનાર તે જ આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરવા માટે વેબસાઈટ https://e-hrms.gujarat.gov.in ઉપર દર્શાવેલ તમામ સૂચનાઓ અને નિયમો વાંચીને અંગ્રેજીમાં ફોર્મ ભરવાનું રહેશે. જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ ઓનલાઈન અરજી 23 માં તા.07/11/2023 રાત્રે 12:00 કલાક થી તા.30/11/2023 રાત્રે 12:00 વાગ્યા સુધીમાં કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી https://e-hrms.gujarat.gov.in વેબસાઈટમાં આપેલ વિગતો પ્રમાણે કરી શકાશે. આંગણવાડીની ખાલી જગ્યાઓમાં અરજી કરવા માટે જે તે આંગણવાડી કેન્દ્રને પસંદ કરી આંગણવાડી કાર્યકર/તેડાગર માટે અરજી કરવાની રહેશે.
  • આંગણવાડી કાર્યકર-10000/-, આંગણવાડી તેડાગર-5500/-ને મળતુ માનદવેતન પ્રમાણે માનદ સેવામાં પસંદગી માટે સામાન્ય શરતો મુજબ ઉમેદવારની લાયકાત, ઉંમર અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોની ઓનલાઈન મેરીટ યાદી બનાવવામાં આવશે. આંગણવાડી કાર્યકરની ઓછામા ઓછી શૈક્ષણીક લાયકાત 12 પાસ અને આંગણવાડી તેડાગરની ઓછામા ઓછી શૈક્ષણિક લાયકાત 10 પાસ છે. વધુ લાયકાત ધરાવતાં ઉમેદવાર પણ અરજી કરી શકશે. ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અને પ્રાપ્ત કરેલા ગુણનાં આધારે મેરીટ યાદી તૈયાર થશે.RAJAKOT Aanganvadi Bharti ની ખાલી જગ્યા ભરવા માટે આંગણવાડી કેન્દ્ર દ્રારા ઓનલાઈન મેરીટ યાદી જાહેર કરવામાં આવશે.
  • આ માટેની અરજી કરવાની પદ્ધતિ અને માર્ગદર્શિકા ઉપરોક્ત સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે. અરજદાર તેને ધ્યાનપૂર્વક વાંચી, સમજીને ઓનલાઈનઅરજી કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે પોતાની તમામ વિગતો નિયમોનુસાર સાચી તથા અપલોડ કરવામાં આવતા ડોક્યુમેન્ટ નિયત ક્રમાનુસાર, સુવાચ્ય અને નિયત નમૂના અનુસારના હોવા જોઈશે. જો અરજદાર દ્વારા આપવામાં આવેલ વિગતો ખોટી અથવા તો અસ્પષ્ટ હશે તો તે અરજદારની અરજી રદ્દ કરવામા આવશે.

આ પણ વાચો: હવે Whatsapp થી LPG ગેસની બોટલ પણ બુકીંગ કરાવી શકાસે

JUNAGATH Aanganvadi Bharti આંગણવાડી ભરતી મેરીટ

  • આંગણવાડીઓમા ચાલી રહેલી ભરતી માટે આંગણવાડી કાર્યકર અને તેડાગર માટે અરજદારોને પસંદ કરવા માટે મેરીટ ગણવા માટે અલગ અલગ વેઇટેજ આપવામા આવેલ છે. આ વખતે પ્રી પીટીસી, અને બી.એડ, પીટીસીની લાયકાત ધરાવતા બહેનો ને પણ વેઇટેજ મુજબ મેરીટ મા ગુણ ગણવામા આવશે..
  • આંગણવાડી ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભર્યા પછી તેની ઓનલાઇન ચકાસણી કરવામા આવશે. ત્યારપછી મેરીટ બહાર પાડવામા આવે છે. ત્યારપછી અરજદાર ના ડોકયુમેન્ટની ચકાસણી કર્યા બાદ પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંક આપવામા આવે છે.
  • આંગણવાડી ભરતી માટે ફોર્મ ભરતી વખતે કોઇ ભુલ ન રહે તેની ખાસ કાળજી રાખવી જોઇએ. ખાસ કરીને શૈક્ષણિક લાયકાત ના પ્રમાણપત્રો અપલોડ કરતી વખતે વ્યવ્સ્થિત દેખાય તેવા સુવાચ્ય સ્કેન કરીને અપલોડ કરવા. અને કોઇ માહિતી એન્ટર કરવામા કોઇ ભૂલ ન રહે તેની ખાસ કાળજી રાખવી જોઇએ.

JUNAGATH Aanganvadi Bharti 2023: ડોકયુમેન્ટ લીસ્ટ

  • અરજદારનુ સ્વ-ઘોષણા (Self Declaration) અને આધાર કાર્ડ/ઓળખાણનો પુરાવો
  • અરજદારનુ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો
  • અરજદારનો જન્મતારીખનો દાખલો / શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / ધોરણ-૧૦નું ક્રેડીટ સર્ટીફિકેટ
  • અરજદારનુ જાતિનું પ્રમાણપત્ર (લાગુ પડે તો)
  • મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ સ્થાનિક રહેવાસી અંગેનુ પ્રમાણપત્ર – વિધવા માટેનું માન્ય કરેલ પ્રમાણપત્ર (લાગુ પડે તો)

JUNAGATH Aanganvadi Bharti અગત્યની લીંક

જુનાગઢ આંગણવાડી ભરતી જાહેરાત અહિં ક્લીક કરો
જુનાગઢ આંગણવાડી ભરતી ઓનલાઇન અરજી અહિં ક્લીક કરો
અમારા વોટ્સ એપ ગ્રુપમા જોડાવાઅહી ક્લિક કરો

જુનાગઢ આંગણવાડી ભરતી 2023 ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • પ્રથમ આંગણવાડી ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ https://e-hrms.gujarat.gov.in ઉપર જાઓ.
  • ત્યારબાદ JUNAGATH Aanganvadi Bharti 2023 પર ક્લિક કરો
  • હવે તેમા Online Apply ઓપ્શન ઉપર કલીક કરો.
  • હવે તેમા જુનાગઢ જિલ્લો સીલેકટ કરો.
  • તેમા સામે આપેલ apply બટન પર કલીક કરો.
  • તેમા તમારી જરૂરી વિગતો નાખી તમારુ રજીસ્ટ્રેશન કરો.
  • ત્યારબાદ લોગીન થઇ માંગવામા આવેલી તમારી જરૂરી વિગતો અને શૈક્ષણિક લાયકાત ની વિગતો દાખલ કરો.
  • ત્યારપછી તમારા શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો માંગવામા આવ્યા તે મુજબ સ્કેન કરી જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરો.
  • ત્યારબાદ તમારી અરજી ચકાસી કોઇ ભૂલ ન રહે તે રીતે કન્ફર્મ કરો.
  • ત્યારબાદ તમારા અરજીફોર્મ ની પ્રીન્ટ કાઢી તેને સાચવી રાખો.

વધુ માહિતી માટે : અહિ ક્લિક કરો